
નજીવા કેસોમાં આરોપી હાજર થયા વિના ગુનો કબુલ કરે તો દોષિત ઠરાવવા બાબત
(૧) કલમ ૨૦૬ હેઠળ સમન્સ કાઢવામાં આવ્યો હોય અને આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા વિના તહોમત પ્રમાણેનો ગુનો કબુલ કરવા માટે ત્યારે તેણે પોતાની કબુલાતવાળો પત્ર તેમજ સમન્સમાં જણાવેલ દંડની રકમ ટપાલ દ્રારા કે સંદેશવાહક દ્રારા મેજીસ્ટ્રેટને મોકલવા જોઇશે
(૨) મેજિસ્ટ્રેટ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર આરોપીને તેની ગેરહાજરીમાં તેણે કરેલ ગુનાની કબુલત ઉપરથી દોષિત ઠરાવી શકશે અને સમન્સમાં જણાવેલો દંડ ભરવાની સજા કરી શકશે અને આરોપીએ મોકલેલી રકમ તે દંડ પેટે મજરે લેવામાં આવશે અથવા આરોપી તરફથી આ સબંધમાં અધિકાર ધરાવનાર વકીલ તેના વતી ગુનો કબુલ કરે ત્યારે મેજિસ્ટ્રેટે શક્ય હોય તેટલે સુધી વીલના શબ્દોમાં કબુલાત નોંધવી જોઇશે અને તે પોતાની વિવેકબુદ્ધિો અનુસાર એવી કબુલાત ઉપરથી આરોપીને ષિત ઠરાવી શકશે અને ઉપર જણાવ્યા પ્રમાણે તેને સજા કરી શકશે
Copyright©2023 - HelpLaw